23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરતમાં પાલિકાની ડ્રેનેજ લાઈનમાં કેમિકલવાળા પાણીના કારણે 40 એમ.એલ.ડી.નો પ્લાન બંધ કરવો...

સુરતમાં પાલિકાની ડ્રેનેજ લાઈનમાં કેમિકલવાળા પાણીના કારણે 40 એમ.એલ.ડી.નો પ્લાન બંધ કરવો પડ્યો, સ્થિતિનો તાગ મેળવવા ચેરમેનની દોડાદોડી



Surat : સુરત શહેરના કેટલાક ઉદ્યોગો દ્વારા પાલિકાની ગટરમાં એસિડ અને કેમિકલવાળું પાણી છોડવામાં આવતું હોવાના કારણે પાલિકાના સેકન્ડરી પ્લાન્ટ ઉપરાંત ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે જોખમ ઊભું થયું છે. ડ્રેનેજમાં કેમિકલવાળા પાણીના કારણે 40 એમ.એલ.ડી.નો  પ્લાન બંધ કરવો પડ્યો છે. છેલ્લા ચારેક દિવસથી ચાલતી આ મથામણ અંગેની જાણ થતાં ડ્રેનેજ કમિટિના ચેરમેન દોડતા થયાં.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય